Web Story

Featured Articles

Stay updated with our handpicked selection of the most important and engaging stories from Gujarat

National

હારિસ રઉફ 2 મેચ માટે સસ્પેન્ડ, સૂર્યા પર મેચની ફીના 30 ટકા દંડ, ICCનો ચુકાદો

આજે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે. 

2 days ago Read More →
National

લદાખના લેહમાં ભૂકંપના મોટા આચંકા, 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા હડકંપ

પાકિસ્તાનમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે સાંજે ભારતના લેહમાં પણ 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બંને ભૂકંપ વચ્ચેનો એકમાત્ર તફાવત એ હતો કે પાકિસ્તાનમાં 3.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 160 કિલોમીટરની ઊંડાઈએ હતું.

2 days ago Read More →
Technology

ગ્રાહકની અરજી નકારતું અમદાવાદ ગ્રાહક કમિશન

સોનીનો વોટર રેઝિસ્ટન્ટ મોબાઇલ 10 મિનિટ પાણીમાં ડૂબાડી રાખતા બંધ પડ્યો, કમિશને નોંધ્યું કે વોરંટી પૂર્ણ અને જાણીજોઈને નુકસાન કર્યું

6 days ago Read More →
Health

સિટી એન્કર:હડકવા નાબૂદ કરવા અભિયાન, કૂતરા સહિતનું પ્રાણી કરડે તો તે 10 દિવસ સુધી જીવતું રહે છે

સયાજી હોસ્પિટલમાં હડકવા સંદર્ભે વિશેષ રજિસ્ટર બનાવાયું છે. જેમાં અપાયેલી 17 કોલમમાં દર્દીથી લઈ પ્રાણીની માહિતી ભરવાની રહેશે. દર્દીને કૂતરા સહિત કોઈ પણ પ્રાણી કરડ્યા બાદ જીવતું છે કે નહીં તે વિશે પણ માહિતી આપવાની રહેશે.

9 days ago Read More →

Gujarat

Gujarat

પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

6 hours ago

ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.

Health

Health

સિટી એન્કર:હડકવા નાબૂદ કરવા અભિયાન, કૂતરા સહિતનું પ્રાણી કરડે તો તે 10 દિવસ સુધી જીવતું રહે છે

9 days ago

સયાજી હોસ્પિટલમાં હડકવા સંદર્ભે વિશેષ રજિસ્ટર બનાવાયું છે. જેમાં અપાયેલી 17 કોલમમાં દર્દીથી લઈ પ્રાણીની માહિતી ભરવાની રહેશે. દર્દીને કૂતરા સહિત કોઈ પણ પ્રાણી કરડ્યા બાદ જીવતું છે કે નહીં તે વિશે પણ માહિતી આપવાની રહેશે.

Latest News

Stay informed with breaking news and updates

Breaking News
Gujarat

પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.

A

admin

Editor • 6 hours ago

Read Full Article