પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન
ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.
Stay updated with our handpicked selection of the most important and engaging stories from Gujarat
ગુજરાતના લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણો હવે ખરી ગયો છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે.
આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ ૪૦ વર્ષ કરતાં વધુ વય જૂથના ખેલાડીઓએ બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ખેલાડીઓના પ્રદર્શનને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે.